Back
ધોળકા માં બાળકી અપહરણ: ૫ બાળકોની કબૂલાત અને મનીષાનો ભેદ ઉઘાડાયો!
DRDarshal Raval
Aug 02, 2025 14:47:53
Ahmedabad, Gujarat
૩૦ જુલાઈ ના રોજ ધોળકા માં બાળકી અપહરણની નોંધાયેલ ફરિયાદનો મામલો
ચાર ટીમો પોલીસ દ્વારા રચવામાં આવી હતી
૧૦૦ થી વધારે cctv ચેક કરવામાં આવ્યા
તપાસ માં બાઇક મળી આવી જેને આધારે વધુ માહિતી સામે આવી
મનીષા નામની એક મહિલા અને બિનલ નામની એક મહિલા આમા સંકળાયેલી હોય તેવી બાબત સામે આવી
મહિલાનું લોકેશન ચેક કરતા ઔરંગાબાદ સામે આવ્યું
પોલીસ ની ટીમ ઔરંગાબાદ પોહચી ને બાળક અને ચાર આરોપી મળી આવ્યા
ચારેય આરોપી ને ઔરંગાબાદ થી અમદાવાદ લઈ આવવામાં આવ્યા
આરોપી મનીષા તમિલનાડુ, મુંબઈ, મધ્યપ્રદેશ , જેવા રાજ્યો માં એગ ડોનેટ કરતી હતી
મનીષા ને એક વખત ફુગ્ગા વાળા પરિવાર ને જોઈને બાળક અપહરણ કરવાનો વિચાર આવ્યો
મનીષા એ જયેશ અને બિનલ નો સંપર્ક કરી બાળક અપહરણ કર્યું
બાદ માં બાળકને ઔરંગાબાદ લઈ જવામાં આવ્યું
ઔરંગાબાદ પણ એક એજન્ટ છે તેવું સામે આવ્યું
હાલ સુધી આ ટીમે ૫ બાળકો ડિલિવર કર્યા છે તેવી કબૂલાત થઈ છે
જેમનું IVF સફળ ના થયું હોય તેવા વાલીઓને પકડતા
મનીષા નામની મહિલા સમગ્ર મામલે માસ્ટરમાઈન્ડ છે
હાલ સુધીમાં જેટલા બાળકો વેચેલ છે તે હાલ ક્યાં છે તેનો ખ્યાલ હાલ આવ્યો નથી
છેલ્લા બે વર્ષ માં જેટલા બે વર્ષથી નાના બાળકો ગુમ થયેલ છે તેની માહિતી હાલ મેળવી છે
ધોળકા બાળક ની કિંમત દોઢ લાખ માં વેચેલ હતો
આગળ બાળક ને અઢી લાખ માં વહેંચવામાં આવ્યો હતો
જેટલા બાળકો ત્યાં સુધી ચોરાયા તેમ ૧૫ દિવસ થી લઈને ૬ મહિના સુધીના હતા
મહિલાઓને એગ ડોનેટ કરવા માટે ૨૦ થી ૩૫ હજાર મળતા હતા
સમાધાન નામક વ્યક્તિ પોતે મુખ્ય એજન્ટ તરીકે નું કાર્ય કરતો હતો
બાળકી ને અમદાવાદ લાવીને ઔરંગા બાદ લઈ ગયા હતા
બિનલ અને મનીષા એક બીજાના પડોશી હતા
છેલ્લા એક દોઢ વર્ષથી એકબીજાને ઓળખતા હતા
દિલ્હી અને બીજા રાજ્યો માં આવા કેસ આવ્યા હતા
આ કેસ તેને કનેક્ટેડ છે કે કેમ તેની તપાસ હાલ શરૂ છે
અગાઉ જે બાળકો ગયા છે તેમાં સમાધાન નો કોઈ રોલ હતો કે નહીં તેની તપાસ શરૂ છે
અગાઉ ના બાળકો માતા પિતાની સહમતી થી બાળકો લઈ ગયેલ છે તેવી શંકા છે
બાઈટ. ઓમ પ્રકાશ જાટ. એસપી. અમદાવાદ ગ્રામ્ય
0
Report
For breaking news and live news updates, like us on Facebook or follow us on Twitter and YouTube . Read more on Latest News on Pinewz.com
Advertisement
DRDarshal Raval
FollowAug 02, 2025 14:18:05Ahmedabad, Gujarat:
इस साल एंकर एथलीटों के लिए अहमदाबाद में शानदार गरबा का आयोजन किया जाएगा। पिछले साल नवरात्रि के दौरान पास को लेकर विवादों में रहे सफेद परिंदे के आयोजकों ने इस साल भी दो दिनों के लिए शानदार गरबा का आयोजन किया है। 26 और 27 सितंबर को एथलीट सफेद परिंदे शानदार गरबा का लाभ उठा सकेंगे। यह सफेद परिंदे गरबा अहमदाबाद-गांधीनगर एसजी हाईवे पर आयोजित किया जाएगा। जिसमें लगभग 2500 एथलीट सफेद और सुनहरे रंग के परिधानों में इकट्ठा होंगे और गरबा में भाग लेंगे। हालांकि, नवरात्रि से दो महीने पहले ही चलन में रहे इस शानदार गरबा के 7,000 पास पहले ही बिक चुके हैं। जिसमें अभी केवल 10,000 और 12,000 पास ही उपलब्ध हैं। जहां गरबा का आयोजन किया जाएगा, उसके प्रवेश द्वार पर गजुबा के साथ 22 फुट ऊंचा मंदिर बनाया जाएगा साथ ही खिलाड़ियों के लिए पार्किंग से लेकर खाने तक की व्यवस्था की गई है। जिसका चार्ज पास में ही शामिल होगा। खिलाड़ियों के लिए वीआईपी जोन, गज़ेबो और वैलेट पार्किंग की सुविधा भी दी जाएगी। सफेद परिधानों में होने वाले आलीशान गरबा में नवरात्रि की भव्यता और भक्ति का अनूठा संगम देखने को मिलेगा। जिसमें खिलाड़ी पार्थ बारोट और राहुल प्रजापति के धुनों पर नाचेंगे और उसके बाद सामूहिक गरबा का आयोजन किया गया है। साथ ही इस साल टिकटों की मारामारी से बचने के लिए आधार कार्ड वाले टिकट के अनुसार ही एंट्री दी जाएगी। और आयोजक ने यह भी घोषणा की है कि सीमित टिकट होंगे। इसके साथ ही शानदार गरबा का एहसास दिलाने के लिए आयोजक टिकट लेने वालों को आमंत्रित करेंगे और लकी ड्रा भी करेंगे।
0
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 12:46:50Ahmedabad, Gujarat:
એન્કર
ખેલૈયાઓ માટે આ વર્ષે અમદાવાદ માં લક્ઝુરિયસ ગરબાનો આયોજન થશે. જીહા ગત વર્ષે નવરાત્રીમાં પાસ ને લઈને વિવાદમાં રહેલા સફેદ પરીન્દે ના આયોજકો દ્વારા આ વર્ષે પણ બે દિવસ લક્ઝુરિયસ ગરબા નો આયોજન કર્યું છે. 26 અને 27 સપ્ટેમ્બરે ખેલૈયાઓ સફેદ પરીન્દે લક્ઝરીયસ ગરબાનો લાહવો લઈ શકશે. અમદાવાદ ગાંધીનગર એસ જી હાઇવે પર આ સફેદ પરીન્દેર ગરબાનું આયોજન કરવામાં આવશે. જેમાં 2500 જેટલા ખેલૈયાઓ સફેદ અને ગોલ્ડન રંગના પરિધાનથી સજ્જ થઈને ગરબે જુમશે. જોકે ટ્રેન્ડમાં રહેલા આ લક્ઝરીયસ ગરબા ના નવરાત્રીના બે મહિના પેહલા 7,000 ના પાસ સોલ્ડ ડાઉટ થઈ ચૂક્યો છે. જેમાં હવે 10000 અને 12,000 ના પાસ જ અવેલેબલ છે. જ્યાં ગરબાનું આયોજન કરાશે ત્યાં 22 ફૂટ ઊંચું ગજુબા સાથે નું ટેમ્પલ એન્ટ્રન્સ પર બનાવવામાં આવશે. જેમાં સ્વીઝરલેન્ડ પાથ વે પણ બનાવવામાં આવશે. તેમજ વિવિધ સેલ્ફી ઝોન પણ હશે જે આ લક્ઝુરિયસ ગરબાને અલગ પાડશે. તેમજ ખેલૈયાઓને પાર્કિંગ થી લઈને ફૂડ સુધીની વ્યવસ્થા રાખવામાં પણ આવી છે. જેનો ચાર્જ પાસમાં જ ગણાશે. ખેલૈયાઓ માટે વીઆઈપી ઝોન, ગઝીબો અને વેલે પાર્કિંગ ની સુવિધા પણ આપવામાં આવશે.. સફેદ પરીન્દે લક્ઝુરિયસ ગરબા માં નવરાત્રી ની ભવ્યતા અને ભક્તિનો એક અનોખો સમન્વય જોવા મળશે. જેમાં પાર્થ બારોટ અને રાહુલ પ્રજાપતિ ના સૂર પર ખેલૈયાઓ તાલ થી તાલ મિલાવશે અને ત્યાર પછી મંડળી ગરબા રાખવામાં આવ્યા છે. તેમજ આ વર્ષે ટીકીટ ની માથાકૂટ ન થાય માટે આધારકાર્ડ સાથે ટીકીટ મુજબ જ એન્ટ્રી અપાશે. અને લિમિટેડ ટીકીટ હોવાની પણ જાહેરાત આયોજકે કરી છે. આ સાથે લક્ઝુરિયસ ગરબાની ફિલ આવે માટે આયોજન ટીકીટ લેનાર ના ત્યાં જઈ તેઓને આમંત્રણ આપશે તેમજ લકી દ્રો પણ કરશે.
બાઈટ.
આકાશ પટવા. આયોજક
નમ્રતા પટવા. આયોજક
પાર્થ બારોટ. સિંગર
સલગ. સફેદ પરિનદે
ફીડ. લાઈવ કીટ
0
Report
AKArpan Kaydawala
FollowAug 02, 2025 11:33:15Ahmedabad, Gujarat:
અમદાવાદ
ગંભીરા બ્રિજ દુર્ઘટના મામલો
Acb ની પ્રેસ કોન્ફ્રન્સ
9 જુલાઈએ આ ઘટના બની હતી, જેમા મોત પણ થયા હતા
વર્ગ 1 ના કાર્યપાલક ઈજનેર કક્ષાના 2 અધિકારી. ( એન એમ નાયકાવાલા, કે બી થોરાટ)
વર્ગ 2 ના નાયબ કાર્યપાલક ઈજનેર ( યુ સી પટેલ, આર ટી પટેલ) અને એક મદદનીશ ઈજનેર ( જે વી શાહ) સામે સરકારે acb ને તપાસ સોંપી હતી
સરકારે બનવેલી sit માં એક ડિઆઇજી , એક sp અને 4 pi ની નિમણુંક કરવામાં આવી છે
અપ્રમાણસર મિલ્કત મામલે હાલમાં તપાસ શરૂ કરાઈ છે અને તેમના નિવાસસ્થાન, કાર્યસ્થળ અને અન્ય સ્થળોએ કોર્ટના આદેશ મુજબ તપાસ શરૂ કરવામાં આવી છે
ગંભીરા બ્રિજ મામલે જરૂરી રિપોર્ટ સમયરસર આપ્યો નહતો
સત્તાનો દુરુપયોગ કરી મિલ્કતો વસાવી હોવાની તપાસ શરૂ કરવામાં આવી છે
ફક્ત ગંભીરા બ્રિજ નહીં, અન્ય બ્રિજ મામલે પણ અધિકારીઓની મિલકતોની તપાસ કરવામાં આવશે
45 દિવસમાં તપાસનો પ્રાથમિક રિપોર્ટ સબમિટ કરવામાં આવશે
બાઈટ : જી બી પઢેરિયા, મદદનીશ નિયામક - acb
0
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 10:06:06Ahmedabad, Gujarat:
અમદાવાદ
24 કલાકમાં તમારી સમસ્યાનું સમાધાન લાવવાની ખાતરી આપનારથી જરા ચેતજો
સોશિયલ મીડિયામાં આવી જ ખાતરી આપતો વિડીયો અને રિલ્સ જોવી એક યુવાનને પડી ભારે
રિલ્સ જોયા બાદ યુવાનને શખ્સે તાંત્રિક વિધિના નામે સમસ્યા દૂર કરવા ખાતરી આપી
જોકે તાંત્રિક વિધિ ના નામે શખ્સ યુવાન સાથે કરી છેતરપિંડી
છેતરપિંડી કરનાર સામે પોલીસે કરી કાર્યવાહી
ખાડિયા પોલીસ સ્ટેશન ખાતે નોંધાયેલી ફરિયાદ આધારે કરાઇ કાર્યવાહી
ફરિયાદીએ મનપસંદ યુવતી સાથે લગ્નમાં બાધા હોવાની કરી હતી વાત
રિલ્સ જોયા બાદ સંપર્ક કરતા વિનોદ જોશીનો થયો હતો સંપર્ક
વિનોદ જોશીએ શરૂઆતમાં રજિસ્ટ્રેશન પેટે 1 હજાર લીધા
બાદમાં તાંત્રિક વિધિના નામે 6 લાખ રૂપિયા પડાવ્યા
નાણાં લઈને કામ ન કરી આપતા યુવાને પોલીસ ફરિયાદ કરી
ફરિયાદ મળતા પોલીસે છેતરપિંડી કરનારને ઝડપી કાર્યવાહી કરી
અમદાવાદ
ખાડિયા પોલીસ સ્ટેશન માં નોંધાઈ ઓનલાઈન ઠગાઈ ની ફરિયાદ
આરોપીએ લગ્ન કરાવવા ની લાલચ આપી 6 લાખની ઠગાઈ કરી
ફરિયાદી ના લાંબા સમય થી લગ્ન ન થવાથી ઈન્સ્ટાગ્રામ પેજ પર સંપર્ક કર્યો
ઈન્સ્ટાગ્રામ પર યોગ એસ્ટ્રોલોજર આઇડી પરથી ફરિયાદી ને લગ્ન માટે તાંત્રિક વિધિનો મેસેજ આવેલ
સૌ પ્રથમ વાત કરવા 1000 રૂપિયા એડવાન્સ ભરેલ હતા
ફરિયાદી ના લગ્ન ન થતા હોવાથી તેને આરોપીને માગ્યા મુજબ સમય અંતરે પૈસા આપ્યા
ફરિયાદી 2023 - 25 સુધીમાં 6.07 લાખ જેટલી રકમ આપવા છતાં કોઈ ફરક આવ્યો નહીં
યુવાને ખાડિયા પોલીસ ને તેની સાથે છેતરપિંડી થઈ હોય તેવી ફરિયાદ નોંધાઈ હતી
તપાસ કરતા પોલીસ ગણતરી ના કલાકો માં આરોપીની ધરપકડ કરી
ઓનલાઈન ટ્રાન્ઝેક્શન અને બેંક ટ્રાન્ઝેક્શન પરથી પોલીસ આરોપી સુધી પહોંચી
આરોપી સાથે ચાર પાંચ વ્યક્તિ મળીને આ કાર્ય કરતા હતા
માત્ર 2024 માં આરોપીના બેન્ક માં 50 લાખ નું ટ્રાન્સેક્શન હતું
આરોપી તેની ટોળકી મળીને ચાર ઈન્સ્ટાગ્રામ આઇડી પરથી વશીકરણ, પ્રેમ સંબંધ ,વિદેશ વિઝા, મુઠ ચોટ,છૂટા છેડા કરાવતા
આરોપી વિનોદ બાપુનગરના ખોડિયારનગર વિસ્તારમાં ચંદ્રભાગા સોસાયટી માંથી પેજ હેન્ડલ કરતો હતો
આરોપીની ધરપકડ હાલ કરવામાં આવી છે વધુ તપાસ હાલ પોલીસ કરી રહી છે
બાઈટ: એસ. જે. ભાટિયા ( પીઆઇ ખાડિયા પોલીસ સ્ટેશન )
લિંક વોટ્સપ કરી...
0
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 09:38:51Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરમાં લગાવવામાં આવેલ વિવાદિત પોસ્ટર નો મામલો
પોસ્ટરમાં મહિલાઓની સુરક્ષા ને લઈને લખ્યા હતા સ્લોગન
મીડિયામાં મામલો સામે આવતા પોસ્ટરો હટાવાયા
ટ્રાફિક પોલીસે પણ પોસ્ટર બાબતે કર્યો ખુલાસો
પોસ્ટર લગાવનાર ngo સામે જાણવા જોગ દાખલ કરીને ઉદ્દેશ્ય જાણવા તપાસ કરાશે
વિવાદિત પોસ્ટરને લઈને z મીડિયાએ જનતાની જાણી પ્રતિક્રિયા
જનતાએ ngoના વિચાર પર ઉઠાવ્યા સવાલ
આ પ્રકારના પોસ્ટર ખોટી અફવા ફેલાવતા હોવાના યંગસ્ટરના નિવેદન
પોસ્ટર લગાવનાર સામે કડક કાર્યવાહીની ઉઠી માગ
મહિલાઓ માટે અમદાવાદ અને ગુજરાત અન્ય રાજ્ય અને શહેર કરતાં સેફ હોવાનું યુવતીઓનું માનવું
શેફ સીટી વચ્ચે આ પ્રકારના પોસ્ટર લાગતા લોકોમાં જોવા મળી નારાજગી
પોસ્ટરમાં લખેલા સ્લોગનથી યુવાનો અને યુવતી ઉપર સીધા આક્ષેપ થતા હોવાના પણ લોકોના નિવેદન
લોકોની નહીં પરંતુ પોસ્ટર લગાવનાર ngoના સંચાલકોની માનસિકતા બદલવાની જરૂર. જનતા
યુવતીઓએ મોડી રાતે બહાર નીકળી આવજા કરી શકે તેવો માહોલ અમદાવાદ અને ગુજરાતમાં હોવાનું જણાવ્યું
સરકાર અને પોલીસ સારી કામગીરી કરતી હોવાના પણ લોકોના નિવેદન
શુ આ પ્રકારના પોસ્ટર થી મહિલાઓ ઘરમાં જ રહે તેવું કહેવાઇ રહયું છે જે ના ચાલે
વિઝ્યુલ અને બાઈટ
બાઈટ. જનતા
લીલી ખાટી
પલક
મયંક શર્મા
સલગ. પબ્લિક બાઈટ
ફીડ. લાઈવ કીટ
0
Report
DRDarshal Raval
FollowAug 02, 2025 08:16:42Ahmedabad, Gujarat:
અમદાવાદ.
Sog એ આશ્રમ રોડ પરથી md દ્રગ્સ સાથે એક ની કરી ધરપકડ
Md દ્રગ્સ પેડલરને પકડતી વખતે પોલીસ કર્મચારીઓ પર ચડાવી હતી કાર
ગુરુવારે બાતમી આધારે sog આશ્રમ રોડ પર વોચમાં હતી.
મોહમદ હમજા ને રોકવા જતા આરોપીએ કર્મચારી પર કાર ચડાવી હતી
આરોપી પોતે પકડાઈ ન જાય અને md દ્રગ્સ પકડાય નહિ માટે આ કૃત્ય કરેલ
આરોપીને પકડી md દ્રગ્સ મામલે અને પોલીસ કર્મચારીને મારી નાખવાના ઈરાદા હેઠળ ગુનો દાખલ કરાયો
Sog એ આરોપી પાસેથી 5.81 લાખ કિંમતનો 100 મિલિગ્રામ મેફેડ્રોન દ્રગ્સ સહિત 11 લાખનો મુદ્દામાલ કબજે કર્યો
પોલીસ તપાસમાં પકડાયેલ આરોપી 3 વર્ષથી એડીક્શન થયેલ જેનો ખર્ચ કાઢવા માટે પેડલર બનેલ હતો
આરોપી બીજાને માલ સપ્લાય કરવા માલ લઈ મિલાવટ કરી md દ્રગ્સ કાઢી લેતો
પકડાયેલ આરોપી અગાઉ ચોરીના 10 ગુના. 2 પશુ ક્રૂરતા અને અન્ય ગુના દાખલ થયેલ છે.
મોહમદ હમજા md દ્રગ્સ નો જથ્થો મકબુલ પઠાણ પાસેથી મેળવતો જે હાલ પેરોલ પર છે.
મહોમદ હમજા ધોરણ 3 ભણેલા છે. મજૂરી કરતો અને બાદમાં ચોરી ની વૃત્તિમાં ચડી ગયેલ.
હમજા 4 માસથી આ પ્રવૃત્તિમાં હોવાની કબૂલાત કરી જોકે પોલીસને હમજા જૂનો ખેલાડી હોવાની શંકા
Md દ્રગ્સ મામલે sog વધુ તપાસ કરશે.
ઘટનાના cctv ફૂટેજ મેળવી ને sog વધુ તપાસ કરશે
બાઈટ. જયરાજસિંહ વાળા. Dcp. Sog
સલગ. Md પ્રેસ
ફીડ. લાઈવ કીટ
0
Report
AKArpan Kaydawala
FollowAug 01, 2025 14:32:49Ahmedabad, Gujarat:
અમદાવાદ
અમદાવાદ પોલીસ દ્વારા ટ્રાફિક કે અન્ય સામાજિક સંદેશ લોકો સુધી પહોંચાડવા વિવિધ એનજીઓ અને સંસ્થાઓની મદદ લેવાં આવતી હોય છે. જેમાં બેનર પોસ્ટર લગાવવામાં આવતા હોય છે. પણ શુક્રવારે શહેરના ચાણક્યપુરી વિસ્તારમાં લાગેલા કેટલાક પોસ્ટર પર કાયદો વ્યવસ્થા અંગેના વિવાદિત લખાણ ધ્યાને આવતા જ પોલીસે તે બેનર હટાવડાવી દીધા છે. સૂત્ર પાસેથી મળતી માહિતી મુજબ સારા હેતુ માટે લગાવાયેલા પોસ્ટરમાં ભૂલથી વિવાદિત લખાણનો ઉપયોગ થયો હોવાનું ધ્યાને આવતા પોલીસે તે ngo ને આગામી સમયમાં પૂરતું ધ્યાન રાખવાની સૂચના આપી છે.
Wkt
0
Report
URUday Ranjan
FollowAug 01, 2025 13:33:44Ahmedabad, Gujarat:
Slug : 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR
Reporter : UDAY RANJAN
Injgst Feed : 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR
Date : 01 - 08 - 2024
Format : PKG & WEB
નોંધ : FTP 0108ZK_LIVE_AHD_MANDIR_CHOR
એન્કર
ઘર ચલાવવા માટે થી આર્થિક તંગી માં ડિપ્લોમાં એન્જીનીયરીંગ નો અભ્યાસ કરેલ યુવક બન્યો ચોર અને ચોરી કરવા માટે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કર્યાં..સામાન્ય દર્શનાર્થી ની જેમ મંદિરમાં પ્રવેશ કર્યા બાદ આઠેક કલાક સુધી મંદિરમાં રોકાયો અને બે મોબાઇલ ચોરી ફરાર થયો.. જો કે સીસીટીવી કેમેરામાં કેદ થયેલ ફુટેજ એ તેની કરતુતોનો પર્દાફાશ કરી દીધો છે અને પોલીસ સકંજામાં આવી ગયો છે
વીઓ : 01
અમદાવાદના મણીનગર વિસ્તારમાં આવેલ સ્વામીનારાયણ ગાદી સંસ્થાન મંદિરમાં બે મોબાઇલ ચોરીનો બનાવ બન્યો હતો. સમગ્ર ઘટનાની જાણ મણીનગર પોલીસને કરતા પોલીસએ સીસીટીવી ફુટેજ ના આધારે વધુ તપાસ શરૂ કરી હતી. જો કે સીસીટીવી ફુટેજ જોઇને પોલીસ પણ ચોંકી ઉઠી હતી. કારણ કે જે વ્યક્તિએ ચોરીના બનાવને અંજામ આપ્યો હતો. તે પોતે દેખાવમાં શિક્ષિત હોવાનું લાગતું હતું. એટલું જ નહી બે મોબાઇલની ચોરી કરવા માટે તે લગભગ આઠેક કલાક જેટલો સમય મંદિરમાં રોકાયો હતો. રાત્રીના નવેક વાગ્યાની આસપાસ તે મંદિરમાં આવ્યો હતો. અને સવારે સવા પાંચ વાગ્યાની આસપાસ તે મંદિરની બહાર નીકળ્યો હતો. જો કે તપાસના અંતે આખરે પોલીસને સફળતા મળી હતી. અને આરોપીને ઝડપી તેની પાસેથી ચોરીમાં ગયેલ બંન્ને મોબાઇલ ફોન કબ્જે કર્યા છે...
બાઇટ - ડી.પી.ઉનડકટ, પીઆઇ, મણીનગર પો.સ્ટે.
વીઓ : 02
પોલીસએ ભરૂચના રહેવાસી એવા પાર્થ વાઘેલાની ધરપકડ કરી છે. આરોપીની પૂછપરછમાં સામે આવ્યું છે કે તેણે ડિપ્લોમાં એન્જીનીયરીંગ નો અભ્યાસ કર્યો છે અને રાજપત્રીતમાં જીઆઇડીસીમાં નોકરી કરે છે. હાલમાં તે તેના કાકા સાથે ભરૂચમાં રહે છે. જો કે ઘર ચલાવવા માટે થી આર્થિક તંગીમાં હોવાથી પૈસાની જરૂરિયાત પૂરી કરવા માટે થી તે ચોરીના રવાડે ચઢ્યો હતો. અને તેણે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કર્યા હતાં. સૌ પ્રથમ તે કાલુપુર સ્વામીનારાયણ મંદીરમાં ગયો હતો. પરંતુ ત્યાં ચોરી કરવામાં સફળ ન રહેતા મણીનગર મંદીર પર પહોચ્યો હતો. મણીનગર મંદીરમાં તે સામાન્ય દર્શનાર્થી તરીકે આવ્યા બાદ મંદીરમાં જ રોકાઇ ગયો હતો. અને ભંડારા રૂમમાં કોઇ કિંમતી વસ્તુઓ મળી જશે તે હેતુથી ચોરી કરવા ગયો હતો.
બાઇટ - ડી.પી.ઉનડકટ, પીઆઇ, મણીનગર પો.સ્ટે.
વીઓ : 03
સ્વામીનારાયણ મંદિરમાં ચોરી કરવાથી વધારે પ્રમાણેમાં કિંમતી વસ્તુઓ મળી જશે, તે હેતુથી તે સ્વામીનારાયણ મંદીરને ટાર્ગેટ કરતો હતો. હાલમાં પોલીસએ આરોપીની ધરપકડ કરીને તેણે આ સિવાય અન્ય કોઇ ગુનાને અંજામ આપ્યો છે કે કેમ તે અંગે વધુ તપાસ શરૂ કરી છે
ઉદય રંજન ઝી મીડિયા અમદાવાદ
0
Report
AKArpan Kaydawala
FollowAug 01, 2025 12:16:36Ahmedabad, Gujarat:
અમદાવાદ
શહેરના જોધપુર વિસ્તારમાં ગાડી પલ્ટી ખાવાનો વિડિઓ આવ્યો સામે
પ્રેરણાતીર્થ દેરાસર નજીકના રોડ પરના cctv ફૂટેજ સામે આવ્યા
રોડ ડિવાઈડર સાથે અથડાઈને એક કાર પલ્ટી ખાઈ ગઈ
ઘટનામાં આધેડ કાર ચાલકને સામાન્ય ઇજા
ઘટના બાદ સ્થાનિકોમાં રોડ ડિવાઇડરની ડિઝાઇનને લઈને રોષ
એક જ ડિવાઇડરમાં અલગ અલગ ડિઝાઇન અકસ્માત નોતરે છે - સ્થાનિક
દૈનિક એક અકસ્માત થતો હોવાનું સ્થાનિકોનું નિવેદન
ડિવાઇડરની ભૂલ ભરેલી ડિઝાઇન જવાબદાર - સ્થાનિક
બાઈટ : 3 સ્થાનિક
Wkt
આ તરફ ઝી 24 કલાકે સંપર્ક કર્યો amc નો
રોડ કમિટી ચેરમેનનું નિવેદન
વિષય ધ્યાને આવતા અધુકારીઓને જાણ કરી છે
સ્થાનિક કોર્પોરેટર સાથે સંકલન કરી વિષયનો ઉકેલ લાવીશું
બાઈટ : જયેશ પટેલ, ચેરમેન - રોડ એન્ડ બિલ્ડીંગ કમિટી , amc
0
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 11:06:53Ahmedabad, Gujarat:
સલગ. બુલેટ પુલ
ફીડ. લાઈવ કીટ
વિઝ્યુલ અને વોકથરુ
અમદાવાદ.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ નું કામ પુરજોશમાં
સાબરમતી નદી પર બાંધવામાં આવી રહેલો 36 મીટર ઊંચો પુલ 12 માળ ની ઈમારત જેટલી ઊંચાઈ ધરાવે છે.
નદી પર બનાવમાં આવેલ પુલની છે વિશેષ ખાસિયત
પિલર બન્યા બાદ હાલ પિલરો વચ્ચે બ્લોક બનાવવાનું કામ પુરજોશમાં
મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો
પાણીને અડચણ રૂપ પુલ ન બને તે પ્રકારે બનાવાઈ રહ્યો છે પુલ
પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે,
આ પદ્ધતિ ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે
એન્કર.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ભાગરૂપે અમદાવાદમાં સાબરમતી નદી પર હાલમાં 36 મીટર ઊંચો પુલ બાંધવાનું કામ ચાલી રહ્યું છે. જે લગભગ 118 ફૂટ જેટલો અને 12 માળની ઈમારતની ઊંચાઈ સમાન છે. આ પુલ 480 મીટર સુધી ફેલાયેલો છે અને તે પશ્ચિમ રેલ્વેની અમદાવાદ-દિલ્હી મેઈન લાઇનની બાજુમાં છે. જે લગભગ 14.8 મીટર ઊંચી છે. એકવાર તૈયાર થઈ ગયા પછી, આ પુલ આધુનિક જોડાણના પ્રતિક રૂપે ઊભો રહેશે અને હાઈ સ્પીડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હાલમાં ચાલી રહેલા રેલ નેટવર્ક વચ્ચેના સમન્વયનું પણ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડશે.
અમદાવાદ જિલ્લામાં, બુલેટ ટ્રેનની લાઈનદોરી અનેક નિર્માણ જેમ કે ફ્લાયઓવર, પુલ, રેલવે લાઇન અને મેટ્રો કરિડોરને પાર કરે છે. આઈઆરસી (ઈન્ડિયન રોડ્સ કૉન્ગ્રેસ) માર્ગદર્શિકા અનુસાર ટોચના બાંધકામ બિંદુથી 5.5 મીટર ની ફરજિયાત ઊભી ક્લિયરન્સ જાળવવા માટે, સાબરમતી નદીના પુલના થાંભલાની વધારેલી ઊંચાઈ સાથે ડિઝાઇન કરવામાં આવ્યા છે.
નદીમાં કુલ આઠ (8) વર્તુળાકાર થાંભલા, જેનો વ્યાસ 6 થી 6.5 મીટર છે. બનાવવામાં આવ્યા છે. તેમામાંથી ચાર (4) નદીના પટમાં છે. બે (2) નદીના કિનારાઓ પર (દરેક બાજુએ એક) છે. અને બે (2) નદીના કિનારા બહાર આવેલ છે. પુલને એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યો છે કે થાંભલાની વ્યૂહાત્મક જગ્યાએ સ્થાપનાથી નદીના પાણી ના પ્રવાહમાં ઓછામાં ઓછી અડચણ પડે.
મુંબઈ-અમદાવાદ બુલેટ ટ્રેન કોરિડોરમાં મોટાભાગના નદીના પુલમાં સામાન્ય રીતે આશરે 40 મીટરના ટૂંકા સ્પાન હોય છે, જ્યારે આ પુલમાં 50 થી 80 મીટર સુધીના લાંબા સ્પાનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેથી નદીના પટમાં થાંભલાની સંખ્યા ઘટાડવામાં આવે.
આ પુલમાં કુલ 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના છે. દરેક સ્પાનમાં 23 સેગમેન્ટ હોય છે. જે સાઇટ પર કાસ્ટ ઈન-સિતુ પદ્ધતિથી બનાવવામાં આવે છે. આ સેગમેન્ટનું કાસ્ટિંગ અત્યંત ચોકસાઈથી કરવું જરૂરી છે. જેમાં દરેક તબક્કે ઊંચું કૌશલ્ય ધરાવતું કર્મચારી દળ અને એક પ્રતિબદ્ધ ટીમની જરૂર પડે છે. જેથી નિર્માણની મજબૂતાઈ અને ગુણવત્તા સુનિશ્ચિત કરી શકાય.
આ પુલ બેલેન્સ્ડ કૅન્ટિલિવર પદ્ધતિનો ઉપયોગ કરીને બાંધવામાં આવી રહ્યો છે. જે ઊંડા પાણી અને નદીઓ પરના લાંબા સ્પાનવાળા પુલ માટે યોગ્ય એવી વિશિષ્ટ બાંધકામ તકનિક છે. આ પદ્ધતિનો તાત્પર્ય એ છે કે પુલની નીચે પાલખી લગાવ્યા વિના પુલનું બાંધકામ કરવામાં આવે છે અને દરેક થાંભલા પરથી ડાબી અને જમણી બાજુના સેગમેન્ટોને ક્રમશઃ જોડીને, પોસ્ટ-ટેન્શનિંગ અને સંતુલન દ્વારા પુલનો સુપરસ્ટ્રક્ચર પૂર્ણ કરવામાં આવે છે. આ રીતે સતત અને સ્થિર પુલનો ડેક તૈયાર થાય છે.
પુલના બાંધકામ દરમિયાન સર્વોચ્ચ સુરક્ષા ધોરણો સુનિશ્ચિત કરવા માટે, ખાસ કરીને ઊંચાઈએ કામ સંબંધિત પ્રવૃત્તિઓ માટે મજબૂત સલામતી પ્રોટોકોલ્સ અમલમાં મૂકવામાં આવ્યા છે. કાર્ય સ્થળ ઉપર કડક જવાબદારી અને શિસ્ત જાળવવા માટે સ્ટ્રક્ચર્ડ વર્ક પરમિટ સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી છે. તમામ કામદારો માટે પર્સનલ પ્રોટેક્ટિવ ઇક્વિપમેન્ટ (પી.પી.ઈ.) જેમાં ફુલ-બોડી હાર્નેસ પણ શામેલ છે. સતત પહેરવી ફરજિયાત છે. ઊંચાઈમાંથી પડવાનું જોખમ ઘટાડવા માટે ફોર્મ ટ્રાવેલર/પુલ બિલ્ડર માળખાની નીચે કેચ નેટ્સ લગાવવામાં આવ્યા છે. બાંધકામ પ્રક્રિયાની રિયલ-ટાઈમ મોનીટરિંગ માટે સીસીટીવી કેમેરા સ્થાપવામાં આવ્યા છે.
પુલના બાંધકામના કાર્યમાં નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તમામ ફાઉન્ડેશન અને સબસ્ટ્રક્ચર કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યા છે. જ્યારે સુપરસ્ટ્રક્ચર સંબંધિત પ્રવૃત્તિઓ જેમ કે થાંભલાના માથાનું બાંધકામ અને સેગમેન્ટ કાસ્ટિંગ હાલ ચાલી રહી છે.
પુલના મુખ્ય લક્ષણો:
• પુલની લંબાઈ 480 મીટર
• નદીની પહોળાઈ 350 મીટર
• આમાં 5 સ્પાન દરેક 76 મીટરના અને 2 સ્પાન દરેક 50 મીટરના સામેલ છે
• થાંભલાની ઊંચાઈ 31 મીટરથી 34 મીટર
• 6 મીટર અને 6.5 મીટર વ્યાસવાળા વર્તુળાકાર થાંભલા (કુલ 8)
• આ પુલ સાબરમતી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનો વચ્ચે સ્થિત છે, જે સાબરમતી બુલેટ ટ્રેન સ્ટેશનથી 1 કિમી અને અમદાવાદ બુલેટ ટ્રેન સ્ટેશનથી અંદાજે 4 કિમી દૂર છે
• આ નર્મદા અને તાપ્તી સાથે ભારતની મહત્વપૂર્ણ પશ્ચિમ પ્રવાહી નદીઓમાંની એક છે, જે અરવલ્લી પર્વતમાળા પરથી ઉદ્ભવે છે અને અરબી સમુદ્રના ખંભાતની ખાડીમાં જઈ મળે છે
વધારાની માહિતી:
એમએએચએસઆર કોરિડોરમાં કુલ 25 નદીના પુલનો સમાવેશ થાય છે. જેમાંથી 21 ગુજરાતમાં અને 4 મહારાષ્ટ્રમાં આવેલ છે.
ગુજરાતમાં યોજના મુજબના 21 નદીના પુલોમાંથી 16 પુલ પૂર્ણ થઈ ચૂક્યા છે. જેમાં: પાર (વલસાડ જિલ્લો), પૂર્ણા (નવસારી જિલ્લો), મીંઢોળા (નવસારી જિલ્લો), અંબિકા (નવસારી જિલ્લો), ઔરંગા (વલસાડ જિલ્લો), વેંગણિયા (નવસારી જિલ્લો), મોહર (ખેડા જિલ્લો), ધાધર (વડોદરા જિલ્લો), કોલક (વલસાડ જિલ્લો), વાત્રક (ખેડા જિલ્લો), કાવેરી (નવસારી જિલ્લો), ખરેરા (નવસારી જિલ્લો), મેશ્વ (ખેડા જિલ્લો), કીમ (સુરત જિલ્લો), દારોથા (વલસાડ જિલ્લો) અને દમણ ગંગા (વલસાડ જિલ્લો) નો સમાવેશ થાય છે.
0
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 10:53:38Ahmedabad, Gujarat:
કિસાન સંઘના આક્ષેપ પર કોંગ્રેસ પ્રવકતા મનીષ દોશી ની પ્રતિક્રિયા
સમગ્ર દેશમાં 2014માં ચૂંટણીમાં ખેડૂતની આવક બમણી કરવાનું ભાજપે વચન આપ્યું
ખેડૂતોને બરબાદ કરવા ના કાયદા ભાજપ લાવી
રાહુલ ગાંધીએ સંસદથી ગામ સુધી ખેડૂત માટે લડયા અંશ કાયદા પરત લેવા પડ્યા
હાલ સીઝનમાં ખેડૂતને ખાતરની જરૂર હોય તે સમયે ખેડૂતોને લાઈનમાં ઉભા રાખવામાં આવી રહ્યા છે
ભાજપના મળતીયાઓ કંપનીમાં ખાતર સગેવગે કરી રહ્યા છે
ખાતર ના ઉત્પાદનની નવી કોઈ કંપની ભાજપ રાજમાં બની નથી
પ્રધાનમંત્રી સીધો હસ્તક્ષેપ કરે અને ખેડૂતોને ખાતર અપાવે
ખાતર સગેવગે થઈ રહ્યું છે
ગુજરાતના બદલે જ્યાં ચૂંટણી છે તે રાજ્યમાં ખાતર સગેવગે થઈ રહ્યું છે
થોડી પણ શરમ હોય તો ખેડૂતોને ખાતર અપાવે
બાઈટ. મનીષ દોશી. પ્રવકતા. કોંગ્રેસ
0
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 10:53:19Ahmedabad, Gujarat:
કચ્છ માંથી આપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા
અમિત ચાવડાની હાજરીમાં કોંગ્રેસમાં જોડાયા
2022માં બી ટી મહેશ્વરી કચ્છ માં આપ માંથી લડયા તેઓ કોંગ્રેસમાં જોડાયા
અંજાર માંથી અરજણ રબારી આપ પાર્ટી માંથી લડનાર પણ કોંગ્રેસમાં જોડાયા
ભરત મયાત્રા. દીધાત રાઠોડ સહિત કેટલાક આપ પાર્ટી માંથી કોંગ્રેસમાં જોડાયા
નારાજગીના મત વિભાજીત કરવાની રણનીતિ અને ચાલ પર આપ પાર્ટી ચાલી રહી છે
અરજણ રબારી નું નિવેદન
ભાજપ અને આપ એક જ છે
કોંગ્રેસને હરાવવા આપ કામ અને ભાજપ કામ કરે છે
કોંગ્રેસને કાપવા આપ પાર્ટીને ભાજપ ની B ટીમ ગણાવી
દિલ્હીમાં કેજરીવાલ સરકાર હતી જેને ભાજપે હરાવી હાલ ક્યાંય આપ દેખાતી નથી
બાઈટ. અમિત ચાવડા. પ્રદેશ પ્રમુખ. કોંગ્રેસ
બાઈટ. અરજણ રબારી.
કોંગ્રેસ પ્રેસમાં ફીડ છે.
0
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 10:52:39Ahmedabad, Gujarat:
અમદાવાદ
કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ની પ્રેસ કોન્ફ્રાન્સ
ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટી દ્વારા 2025 ને સંગઠન વર્ષ તરીકે ઉજવાનું નક્કી કરાયું
બુથ સંગઠન ની સમીક્ષા કરી કમીઓનો સુધાર અને સંગઠન ને મજબૂત કરવાનો પ્રયાસ
નવા લોકોની નિમણૂક કરવાનું પણ કરાશે
દરેક ના પ્રશ્ન ઉઠાવી સડક થી સંસદ સુધી લડવાની તૈયારી
પહેલી શરૂઆત ગુજરાત થી કરવામાં આવી
રાહુલ ગાંધીએ ગુજરાત આવી કાર્યકરો વચ્ચે આવી અભિયાન શરૂ કરાયું
ગુજરાતમાં દરેક જિલ્લામાં સિનિયર આગેવાનોને નિરીક્ષક ની જવાબદારી સોપાઈ
પ્રક્રિયાના અંતે 4 જિલ્લા ના પ્રમુખ ની નિમણૂક કરાઈ
આનંદ ખાતે 3 દિવસ પ્રશિક્ષણ શિબિર યોજાઈ
આણંદમાં રાહુલ ગાંધી પણ જોડાયા
રાહુલ ગાંધી 4 કલાક રોકાઈ લોકોને મળી માર્ગદર્શન આપ્યું
અનેક મુદ્દે ચર્ચાઓ શિબિરમાં થઈ
જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ની પસંદગી ની પ્રક્રિયા કરાઈ તેજ રીતે તાલુકા અને નગરપાલિકા ના પ્રમુખો ની પસંદગી સંગઠન સૃજન રીતે કરાશે
જેના ભાગ રૂપે 2 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી તમામ તાલુકા. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 2 નિરીક્ષક જશે અને સર્વે કરશે
અમિત ચાવડા નું મોટું નિવેદન
જિલ્લા કોંગ્રેસ ના પ્રમુખ ની પસંદગી ની પ્રક્રિયા કરાઈ તે જ રીતે તાલુકા અને નગરપાલિકા ના પ્રમુખો ની પસંદગી સંગઠન સૃજન રીતે કરાશે
જેના ભાગ રૂપે 2 ઓગસ્ટ થી 10 ઓગસ્ટ સુધી તમામ તાલુકા. નગરપાલિકા અને મહાનગરપાલિકામાં 2 નિરીક્ષક જશે અને સર્વે કરશે
દરેક દિવસમાં 2 થી 3 તાલુકા માં નિરીક્ષક જશે અને પ્રક્રિયા કરશે
પ્રમુખોમાં નવા લોકોને તક મળે તેવું કોંગ્રેસનું આયોજન
55 વર્ષથી નિચેનાને અગ્રીમતા અપાશે
5 વર્ષ કોંગ્રેસમાં કોઈ પણ પદે કામ કર્યું હોય તેને અને શિક્ષિત ને અગ્રીમતા અપાશે.
5 વર્ષથી વધુ સમયથી આગેવાન કે પ્રમુખ તરીકે હશે તેની જગ્યા પર નવા ને તક અપાશે
10 થી 20 ઓગસ્ટમાં કમિટીમાં રિપોર્ટ રજૂ કરશે જે બાદ તેમાં મંજૂરી અપાશે
તાલુકા અને જિલ્લા માં બધાની સમીક્ષા કરશે.
તાલુકા માંથી જિલ્લામાં જવાબદારી સોંપી શકાય તેવા નું લિસ્ટ બનાવી કામ કરાશે
ગુજરાતમાં આ પ્રક્રિયા પ્રથમ વાર થઈ રહ્યું છે
ગુજરાતના લોકોને વિનંતી કે સ્વતંત્રતાની સાથે સમાનતા અને બંધુતા મળે
ગુજરાતના લોકોને ખાસ કહેવા માગું છું કે જાતિ પ્રાંત ના ભેદભાવ વગર કોંગ્રેસ બધાની છે
જે લોકો નાત જાતને છોડી લડવા માંગે છે તેવા નવા લોકોને કોંગ્રેસમા જોડાવવા આમંત્રણ
દરેકના ઘરે ઘરે જઈને લોકોને જોડવાનું કામ કરીશું
ગુજરાતના વિકાસ માટે કાર્યક્રમો અને વિરોધ કાર્યક્રમ પણ કરીશું
સંગઠન સૃજન અભિયાન ની આજથી શરૂઆત
નિરીક્ષણ જશે તેમને માર્ગદર્શન અપાયું છે
2 થી 10 ઓગસ્ટમાં પ્રક્રિયા પૂર્ણ થાય અને 20 ઓગસ્ટ પદ સોપાય અને આ મહિનામાં સંગઠન બનાવી આગળ વધવાનું આયોજન
અમિત ચાવડા નિવેદન
પ્રવાસન વિકાસ પ્રજાના ટેક્સના પૈસા રાજકીય મેળાવડા માટે વાપરે છે
માનીતી એજન્સી અને લોકો માટે નાણાં વપરાય છે
સ્ટેચ્યુ ઓફ યુનિટી જતા રોડ ખરાબ છે
સરકારના ગેરવહીવટ ના કારણે પ્રવાસી ઘટયા છે
વિદેશ નીતિ માં પણ આપણે પાછળ છે
ટ્રમ્પ ના દેશમાંથી ગુજરાતીઓને પાછા મોકલ્યા
હાઉડી મોદી કહેતા તે ટ્રેમ્પ સિઝફાયર કર્યું તરવા બળગા ફૂંકે છે
25 ટકા ટેરીફ ઘટાડવાની વાત કરી તો 56 ની છાતી હોય તો પીએમ એ તેનો જવાબ આપ્યો હોય
માટે જ વિદેશ નીતિની નિષફળતા દેશ પર પડી રહી છે
રોડ. ટ્રાફિક. અને અન્ય મુદ્દે કોંગ્રેસનું નિવેદન
ગુજરાતમા જે પ્રશ્ન છે ત્યાં કોંગ્રેસ ઉભી રહી છે અને કાર્યક્રમ કર્યા છે
રસ્તામાં પડેલા ખાડાની પૂજા અને ગરબા સહિતના કાર્યક્રમ કર્યા
તાપી રિવર ની જાહેરાત કરાઈ જ્યાં આદિવાસી રસ્તા પર ઉર્ય ત્યારે પ્રોજેકટ મુલતવી રાખ્યો અને હવે ચૂંટણી ગઈ અને પ્રોજેકટ જાહેર કરાયો
પ્રોજેકટ બંધ કરાવવા કોંગ્રેસ ગામના લોકો સાથે ઉભા રહી લડાઈ લડીશું
આવનાર દિવસમાં અન્ય કાર્યક્રમ પણ કરીશું
ખેડુતો અને પશુ પાલકોના અન્યાય માટેના કાર્યક્રમો અપાશે..
દૂધ સંઘ અને ડેરીઓ માં ભાજપના મળતીય દ્વારા ભ્રષ્ટચાર કરાય છે..
સભાસદ મલિક છે જેના દીકરાને નોકરી નથી મળતી પણ 50 લાખ આપે એને નોકરી મળે
મશીનરી માં પણ ભ્રષ્ટચાર થાય છે
ખોટી જમીન માપની નો મુદ્દો અને પાક નુકશાન ના મુદ્દે કાર્યક્રમ કરાશે
મહિલા સુરક્ષા . દારૂબંધી અને અધિકારી અને કમિશન રાજ સામે કોંગ્રેસ લડશે
0
Report
DRDarshal Raval
FollowAug 01, 2025 10:51:47Ahmedabad, Gujarat:
અમદાવાદ
શ્રાવણ માસ દરમિયાન કોર્પોરેશનનું શહેરમાં ચેકિંગ
કોર્પોરેશનના ફૂડ વિભાગે શહેરમાં વિવિધ ફરસાણોની દુકાનો પણ નાખ્યા ધામાં
શ્રાવણ માસમાં મળતી ફરાળી વાનગી હાઇજિન છે કે નહીં તેની તપાસ માટે ટીમો કામે લાગી
વિવિધ દુકાનોમાં ફરાળી વાનગીના સેમ્પલ લઈને amcનું ફૂડ વિભાગ કરશે રિપોર્ટ
રિપોર્ટમાં ફૂડ અનહાઇજેનિક જણાશે તો વેપારી સામે દંડકીય સહિતની કરાશે કાર્યવાહી
એમસીના ફૂડ વિભાગે નવરંગપુરા ખાતે દાસ ખમણ અને ગ્વાલિયા ખાતે ધામા નાખી લીધા સેમ્પલ
શહેરના વિવિધ ઝોનોમાં એમસીના ફૂડ વિભાગે કરી કાર્યવાહી
ફૂડ વિભાગના ચેકિંગ દરમિયાન પારદર્શિતા જળવાઈ માટે બોડી ઓન કેમેરા સાથે કરવામાં આવી કાર્યવાહી
વિઝ્યુલ અને 121
હિન્દી વોકથરુ
સલગ. ફૂડ સેમ્પલ
ફીડ. લાઈવ કીટ
0
Report